Surprise Me!

રાજ્યના 140 તાલુકામાં વરસાદ|અમેરિકા જવા પૂજારીએ હત્યા કરી

2022-08-20 196 Dailymotion

હાલ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેને લઈને રાજ્યની નદીઓમાં પુરની સ્થિતિ કાબુમાં આવી છે. સાથે સાથે નદીઓ પર બાંધવામાં આવેલા ડેમની જળ સપાટી પણ સ્થિર થઇ છે. પરંતુ નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર સરોવર ડેમમાં ગઈ કાલે પાણીનું સ્તર ઘટ્યા બાદ આજે ફરીથી પાણીની આવકમાં વધારો થતા ડેમની જળ સપાટી 135.93 મીટરે પહોંચી હતી.